જો તમો
તમારાં મિત્રો,
સગાં-સંબંધીઓ,
પરિચિતોની
સંખ્યા
અને
એની સામે
કોરોનામાં
મૃત્યુ પામેલાની
સંખ્યા
જાણી શકો
તો
સમગ્ર દેશમાં
કોરોનાથી થયેલ મૃત્યુની
માંડી શકો
ટકાવારી.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 16
![]()
જો તમો
તમારાં મિત્રો,
સગાં-સંબંધીઓ,
પરિચિતોની
સંખ્યા
અને
એની સામે
કોરોનામાં
મૃત્યુ પામેલાની
સંખ્યા
જાણી શકો
તો
સમગ્ર દેશમાં
કોરોનાથી થયેલ મૃત્યુની
માંડી શકો
ટકાવારી.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 16
![]()
હંસલા હાલોરે હવે મોતીડાં નહિ રે મળે
ઝાંખો ઝાંખો ચાલ તું
ઉપસેલા લોકોનો દેશ છે.
તારી જ ખાલની ઢોલ છે
વગાડવા તત્પર મજલિસ છે.
વાંસળી વગરનું વૃંદાવન છે!
ગોપીઓ શીદને થનગન છે?
•••
માધવ ક્યાંય નથી મધુવનમાં
મીરાને નથી રે પીવું
આ વિષ રાણાજી સમજો
આ નૂતન #જીદ
કનૈયો તો રણછોડ છે!
મીરા શીદને પીવે આ વિષ?
દ્રૌપદી બેસાડી નર્કે કાન્હ?
e.mail : yogesh@consultants4vat.co.uk
Yogesh Patel’s new collection of poems in English is just published by The London Magazine in which he also introduces a new poetic form invented by him. More details on this poetic form can be found in the book and can be obtained from
https://www.thelondonmagazine.org/product/the-rapids-by-yogesh-patel/
![]()
કવિતાના પ્રાણમાં
પ્રચ્છન્ન કે પ્રગટ પુછાતો પ્રશ્ન હોય છે,
સમાજને, સત્તાને, સ્વયમ્ સૌની સમજને.
*
વેદનાની સ્મૃતિમાંથી સરતા શબ્દો હૃદયસ્પર્શી હોય છે,
વ્રણમાંથી વહેતા શબ્દો વિરલ હોય છે,
માનવીય અસ્તિત્વનો આધાર હોય છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 16
![]()

