કોરોના ભરત વિઝુંડા|Poetry|16 July 2021 જો તમો તમારાં મિત્રો, સગાં-સંબંધીઓ, પરિચિતોની સંખ્યા અને એની સામે કોરોનામાં મૃત્યુ પામેલાની સંખ્યા જાણી શકો તો સમગ્ર દેશમાં કોરોનાથી થયેલ મૃત્યુની માંડી શકો ટકાવારી. સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 16