મૂલ્યનિષ્ઠ અનુવાદક, સંશોધક અને સંપાદક શ્રી વિનોદ મેઘાણીનું 15 ફેબ્રુઆરીએ 74 વર્ષની વયે વલસાડ ખાતે દુઃખદ અવસાન થયું.
સદગત વિનોદભાઇને શ્રદ્ધાંજલિ આપવા માટે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની વિગતો નીચે મુજબ છે.
તારીખઃ 21 માર્ચ, 2009, શનિવાર
સમયઃ સાંજે 5-30 થી 7-30
સ્થળઃ કૉન્ફરન્સ રૂમ, ગ્રાઉન્ડ ફ્લોર, શ્રી એચ.કે.કોલેજ કેમ્પસ, હેન્ડલૂમ હાઉસ સામે, આશ્રમ રોડ, અમદાવાદ-380009
શ્રદ્ધાંજલિ સભા નીચે મુજબની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહી છેઃ
(1) અધિકાર (2) કલ્ચરલ એજ્યુકેશનલ ફોરમ (3) ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન (4) દર્શન સંવેદન સાંસ્કૃતિક કાર્યક્રમ (5) નયા માર્ગ (6) નિરીક્ષક ફાઉન્ડેશન (7) મૂવમેન્ટ ફોર સેક્યુલર ડેમોક્રસી
આયોજક સંસ્થાઓ વતી
(સંજય ભાવે)