એક લઘુકાવ્ય દીપક બારડોલીકર|Poetry|17 April 2018 ટહુકવા દો સત્ય પંખીને, એ રૂપાળું પંખી – તમારા નિધન પછી પણ, જીવંત રહી શકે છે! તમારી સ્મૃિત બની શકે છે! સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2018; પૃ. 15