પહેલી નજરે બાળવાર્તા લાગે તેવો આ લેખ માનવ સ્વભાવનાં ત્રણ પાસાંઓને ઉજાગર કરતું રૂપક છે –
• ગુરુતા ગ્રન્થિ
• લઘુતા ગ્રન્થિ
• સમતાભાવ
એ છેલ્લા પાસામાં માનવ ચેતનામાં કયો વળાંક અને ઉત્ક્રાન્તિ શક્ય છે – એ તરફ અંગૂલિનિર્દેશ છે.
ફરીથી…. “ઓપિનિયન”ના વાચકોને આ કલ્પના પહોંચાડવા માટે ખૂબ ખૂબ આભાર.