જતી નથી ભરત ગોસ્વામી "ભાવુક"|Opinion - Opinion|2 December 2023 વિચારથી જતી નથી, પ્રચારથી જતી નથી, ઝૂંપડાંની ગરીબી કોઈ ઉપચારથી જતી નથી, મુશ્કેલીઓ ઘર છોડીને લાચારથી જતી નથી, ભીતરની ખામીઓ કંઈ સુવિચારથી જતી નથી, ‘ભાવુક’ આ ઘટનાઓ ચકચારથી જતી નથી. અંજાર કચ્છ e.mail : bharatgpswami00@gmail.com