નામ તારું હોઠ પરનો અંદાજ આવે,
હોઠની લાલાશનો અંદાજ આવે.
સૂર્યની તિમિર કિરણ જેમ ચળકે,
આભના ચળકાટનો અંદાજ આવે.
ચાલ હૈયા સોંસરી થઈ નીકળી ગઈ,
ઝાંઝરીના શોર’નો અંદાજ આવે.
શબ્દને શણગારવા ગોખ્યા કરું છું,
ઈશ્કની ચોપાટનો અંદાજ આવે.
રોજ તેઓ સોગઠાં ફરતાં કરે છે,
હાસ્યના મલકાટનો અંદાજ આવે.
e.mail : addave68@gmail.com
![]()




આંબેડકર પોતે ગાંધીજીના દલિત વિચારોને સગવડિયા માનતા હતા, પણ આંબેડકરનો દેશના દલિતો પરનો પ્રભાવ એવો હતો કે તેમને અવગણી શકાય એમ ન હતું. આંબેડકર પોતે ભારતની સંવિધાન સભામાં પોતાનું સ્થાન નિશ્ચિત ન કરાવે તો ભારતના કાયદા મંત્રી થવાનું મુશ્કેલ હતું. કાઁગ્રેસ આજે આંબેડકરની આરતી ઉતારે છે, પણ તે વખતે આંબેડકરને સંવિધાન સભામાં જોવા કાઁગ્રેસ બહુ રાજી ન હતી.