મુક્તક 'કૃષ્ણાદિત્ય'|Poetry|16 March 2022 કોઈ સ્થાનક એવાં હોય છે જ્યાં સ્તુતિ શહાદતની હોય છે, ત્યાં ચરણરજ માથે ચઢાવી બસ બાઅદબ ચાલવાનું હોય છે. સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2022; પૃ. 02