Opinion Magazine
Number of visits: 9446716
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જાનકીને માટે

મૂળ હિન્દી : રાજેશ્વર વશિષ્ઠ / ગુજરાતી અનુવાદ : બકુલા ઘાસવાલા|Poetry|9 October 2019

મૂળ હિન્દીમાં લખાયેલી રાજેશ્વર વશિષ્ઠની કવિતા जानकी के लियेનો ગુજરાતી ભાવાનુવાદ/અનુવાદ પ્રસ્તુત છે. આ કાવ્ય મિત્રા માયાના કારણે મને મળ્યું. અનુવાદની અનુમતિ માટે રાજેશ્વરજીનો સહ્યદય આભાર. મૂળ કૃતિ પણ સામેલ છે.

— બકુલા ઘાસવાલા

મૃત્યુ શરણ થઈ ચૂક્યો છે રાવણ.
સ્તબ્ધ થઈ ગઈ છે લંકા.
સૂમસામ થઈ ગયો છે કિલ્લો અને નગર.
ઘોર અંધકારથી છવાઈ ગયું છે નગર.
ફક્ત વિભીષણના ઘરે દીવા જલે છે.
સમુદ્ર કિનારે વિજેતા રામ બિરાજ્યા છે.
વિભીષણને લંકાનું રાજ સોંપી રહ્યા છે.
જેથી સવારે એનો રાજ્યાભિષેક થઈ શકે.
વારેવારે લક્ષ્મણને પૂછે છે કે બધાં સહીસલામત છે ને?
એમના ચરણે હનુમાનજી બેઠા છે.
લક્ષ્મણ મનથી વિચલિત છે.
એમને પ્રશ્ન છે કે કેમ રામજી અશોક વાટિકામાં સીતાજીને લેવા જતા નથી?
પરંતુ કશું બોલી શકતા નથી.
ધીમે ધીમે બધાં કામ પતી જાય છે.
વિભીષણનો રાજ્યાભિષેક સંપન્ન થાય છે.
પરંતુ રામ લંકાપ્રવેશ કરતા નથી.
કિલ્લાની ટોચે ઊભા રહી જાય છે.
હનુમાનજીને અશોકવાટિકામાં સંદેશો લઈ મોકલે છે કે રાવણનું મૃત્યુ થયું છે
અને હવે લંકાધિપતિ તરીકે વિભીષણ  છે.
સીતા સાંભળી લે છે આ સમાચાર. 
અને થઈ જાય છે ખામોશ . 
અવાક!
કોરીધાકોર નજરે જોઈ રહે છે,
રસ્તો વિચારી રહી છે કે રાવણનો વધ કરતા જ
વનવાસી રામ બની ગયા સમ્રાટ?
લંકા પહોંચતા જ પોતાના  દૂતને મોકલી દીધો !
એને જાણવાની તમા નથી કે વર્ષભર કયાં રહી સીતા?
કેવી રીતે રહી?
નયનો અનરાધાર વરસી રહ્યાં છે.
હનુમાનજીની સમજ બહાર છે આ વાત!
વાલ્મીકિ વર્ણવી નથી શકતા એ ભાવનાઓ!
જો રામ આવતે તો હું એમની મુલાકાત કરાવત —
એ પરિચારિકાઓની જેમણે મને ડરાવીને પણ
સ્ત્રીની ગરિમાનું જતન કર્યું.
તેઓ રાવણની અનુચરી હતી પરંતુ
મારી તો માતા સમાન બની રહી હતી!
રામ જો આવતે તો હું એમની મુલાકાત
અશોક વૃક્ષો અને
માધવીલતાઓ સાથે કરાવતે,
જેમણે મારાં આંસુઓને ઝાકળની જેમ ઝીલ્યા.
પરંતુ રામ તો હવે રાજા છે,
તે વળી કયાંથી સીતાને લેવા આવે?
વિભીષણ સીતાના શણગાર સજાવડાવી
એને પાલખીમાં રામના નિવાસે વદા કરે છે.
પાલખીમાં બેઠેલાં સીતા વિચારે છે.
જનકે પણ જાનકીને આમ જ વિદાય આપી હતી!
ત્યાં રોકો પાલખીને.
રામનો આદેશ ગૂંજે છે.
સીતાને કહો કે ચાલીને મારી સામે આવે.
જમીન પર ચાલતાં, કાંપતાં, ધૂજતાં ધરતીપુત્રી વિચારે છે
શું જોવા માંગે છે મર્યાદા પુરુષોત્તમ,
કે કારાવાસમાં રહીને સ્ત્રીઓ ચાલવાનું ભૂલી જાય છે?
અપમાન અને ઉપેક્ષાના ભારથી ત્રસ્ત સીતા
ભૂલી ગયાં છે પતિ મિલનનો ઉત્સાહ
ઊભાં રહી ગયાં છે એક યુદ્ધ હારેલી બંદિનીની જેમ !
કુઠરાઘાત કરતા રામ કહે છે—આવી રીતે,
એવો કયો પુરુષ હશે
જે વર્ષભર પરપુરુષના ઘરમાં રહેલી સ્ત્રીને સ્વીકારશે?
હું તને મુક્ત કરું છું.
તારે જયાં જવું હોય ત્યાં જા.
એણે તને બાહુપાશમાં ઊઠાવી હશે.
મૃત્યુ પર્યંત તને જોઈને એ જીવી રહ્યો હશે. 
તને મુક્ત કરવાની મારી ફરજ હતી.
પરંતુ હવે હું તને પત્ની તરીકે સ્વીકારી ન શકું.
વાલ્મીકિના નાયક તો રામ હતા
સીતાની મનોદશા અને રૂદનની વાત એ શું કામ લખે?
એ ક્ષણે સીતાએ શું શું વિચાર્યું હશે?
શું આ એ જ પુરુષ છે
જેને સ્વયંવરમાં મેં પસંદ કર્યા હતા!
શું આ એ જ પુરુષ છે જેના પ્રેમને ખાતર હું અયોધ્યા છોડી વને વને ભટકી હતી !
હા, રાવણે મને ગોદમાં ઉઠાવી હતી,
મારી પાસે પ્રેમ નિવેદન કર્યું હતું.
એ રાજા હતો, ઈચ્છતે તો મને બળજબરીથી મહેલમાં લઈ જતે.
પરંતુ એ પુરુષ હતો,
જેણે મારા સ્ત્રીત્વનું અપમાન ન કર્યું
ભલે ઇતિહાસમાં એની નોંધ મર્યાદા પુરુષોત્તમ તરીકે ન લેવાય! 
આ બધું વાલ્મીકિ કહી શકતા ન હતા
કારણ કે એમને તો રામકથા લખવી હતી!
આગળની વાત તો તમે જાણો છો.
સીતાએ અગ્નિપરીક્ષા આપી.
કવિને કથા પૂરી કરવાની ઉતાવળ હતી.
રામ, સીતા, લક્ષ્મણ અયોધ્યા પાછા ફર્યાં.
નગરજનોએ દિવાળીની ઉજવણી કરી.
જેનો નગરના ધોબીઓએ બહિષ્કાર કર્યો.
આજે એ દશેરાની રાત છે જ્યારે હું ઉદાસ છું,
એ રાવણ માટે
જેની મર્યાદા કોઈ મર્યાદા પુરુષોત્તમની ઓછી ન હતી.
હું ઉદાસ છું કવિ વાલ્મીકિ માટે,
જેઓ રામની સામે  સીતાની વેદના વર્ણવી ન શક્યા.
આજે આ દશેરાની રાતે
હું ઉદાસ છું સ્ત્રી અસ્મિતા માટે, 
અને એની શાશ્વત પ્રતીક જેવી જાનકી માટે ……

°°°°°°°°°°°°°°°

यह कविता 2014 में लिखी गई थी और 'हरियाणा साहित्य अकादमी द्वारा सम्मानित-पुरस्कृत, मेरे कविता संग्रह "सुनो वाल्मीकि" में संकलित है। मजेदार बात यह है कि यह कविता हर दशहरे के आसपास बिना मेरे नाम के व्हाट्स एप्प समूहों में वायरल हो जाती है। मित्र शिकायत करते हैं, सूचना देते हैं पर कुछ हो नहीं पाता। इस बार मुझे लगा, चलिए इसे दशहरे से पहले मैं खुद ही पोस्ट कर दूँ। सादर।

जानकी के लिए

मर चुका है रावण का शरीर
स्तब्ध है सारी लंका
सुनसान है किले का परकोटा
कहीं कोई उत्साह नहीं
किसी घर में नहीं जल रहा है दिया
विभीषण के घर को छोड़ कर।

सागर के किनारे बैठे हैं विजयी राम
विभीषण को लंका का राज्य सौंपते हुए
ताकि सुबह हो सके उनका राज्याभिषेक
बार बार लक्ष्मण से पूछते हैं
अपने सहयोगियों की कुशल क्षेम
चरणों के निकट बैठे हैं हनुमान!

मन में क्षुब्ध हैं लक्ष्मण
कि राम क्यों नहीं लेने जाते हैं सीता को
अशोक वाटिका से
पर कुछ कह नहीं पाते हैं।

धीरे धीरे सिमट जाते हैं सभी काम
हो जाता है विभीषण का राज्याभिषेक
किंतु राम प्रवेश नहीं करते लंका में
बाहर ही ठहरते हैं एक ऊँचे टीले पर।

भेजते हैं हनुमान को अशोक-वाटिका
यह समाचार देने के लिए
कि मारा गया है रावण
और अब लंकाधिपति हैं विभीषण।

सीता सुनती हैं इस समाचार को
और रहती हैं खामोश
कुछ नहीं कहती
बस निहारती है रास्ता
रावण का वध करते ही
वनवासी राम बन गए हैं सम्राट?

लंका तक पहुँच कर भी भेजते हैं अपना दूत
नहीं जानना चाहते एक वर्ष कहाँ रही सीता
कैसे रही सीता?
नयनों से बहती है अश्रुधार
जिसे समझ नहीं पाते हनुमान
कह नहीं पाते वाल्मीकि।

राम अगर आते तो मैं उन्हें मिलवाती
इन परिचारिकाओं से
जिन्होंने मुझे भयभीत करते हुए भी
स्त्री की पूर्ण गरिमा प्रदान की
वे रावण की अनुचरी तो थीं
पर मेरे लिए माताओं के समान थीं।

राम अगर आते तो मैं उन्हें मिलवाती
इन अशोक वृक्षों से
इन माधवी लताओं से
जिन्होंने मेरे आँसुओं को
ओस के कणों की तरह सहेजा अपने शरीर पर
पर राम तो अब राजा हैं
वह कैसे आते सीता को लेने?

विभीषण करवाते हैं सीता का शृंगार
और पालकी में बिठा कर पहुँचाते है राम के भवन पर
पालकी में बैठे हुए सीता सोचती है
जनक ने भी तो उसे विदा किया था इसी तरह!

वहीं रोक दो पालकी,
गूँजता है राम का स्वर
सीता को पैदल चल कर आने दो मेरे समीप!
ज़मीन पर चलते हुए काँपती है भूमिसुता
क्या देखना चाहते हैं
मर्यादा पुरुषोत्तम, कारावास में रह कर
चलना भी भूल जाती हैं स्त्रियाँ?

अपमान और उपेक्षा के बोझ से दबी सीता
भूल जाती है पति मिलन का उत्साह
खड़ी हो जाती है किसी युद्ध-बंदिनी की तरह!

कुठाराघात करते हैं राम —- सीते, कौन होगा वह पुरुष
जो वर्ष भर पर-पुरुष के घर में रही स्त्री को
करेगा स्वीकार ?
मैं तुम्हें मुक्त करता हूँ, तुम चाहे जहाँ जा सकती हो।

उसने तुम्हें अंक में भर कर उठाया
और मृत्यु पर्यंत तुम्हें देख कर जीता रहा
मेरा दायित्व था तुम्हें मुक्त कराना
पर अब नहीं स्वीकार कर सकता तुम्हें पत्नी की तरह!

वाल्मीकि के नायक तो राम थे
वे क्यों लिखते सीता का रुदन
और उसकी मनोदशा?
उन क्षणों में क्या नहीं सोचा होगा सीता ने
कि क्या यह वही पुरुष है
जिसका किया था मैंने स्वयंवर में वरण
क्या यह वही पुरुष है जिसके प्रेम में
मैं छोड़ आई थी अयोध्या का महल
और भटकी थी वन, वन!

हाँ, रावण ने उठाया था मुझे गोद में
हाँ, रावण ने किया था मुझसे प्रणय निवेदन
वह राजा था चाहता तो बलात ले जाता अपने रनिवास में
पर रावण पुरुष था,
उसने मेरे स्त्रीत्व का अपमान कभी नहीं किया
भले ही वह मर्यादा पुरुषोत्तम न कहलाए इतिहास में!

यह सब कहला नहीं सकते थे वाल्मीकि
क्योंकि उन्हें तो रामकथा ही कहनी थी!

आगे की कथा आप जानते हैं
सीता ने अग्नि-परीक्षा दी
कवि को कथा समेटने की जल्दी थी
राम, सीता और लक्ष्मण अयोध्या लौट आए
नगर वासियों ने दीपावली मनाई
जिसमें शहर के धोबी शामिल नहीं हुए।

आज इस दशहरे की रात
मैं उदास हूँ उस रावण के लिए
जिसकी मर्यादा
किसी मर्यादा पुरुषोत्तम से कम नहीं थी।

मैं उदास हूँ कवि वाल्मीकि के लिए
जो राम के समक्ष सीता के भाव लिख न सके।

आज इस दशहरे की रात
मैं उदास हूँ स्त्री अस्मिता के लिए
उसकी शाश्वत प्रतीक जानकी के लिए!

                                                        — राजेश्वर वशिष्ठ

Loading

9 October 2019 admin
← જાતીય ભોગ : શોષણ કે શોષણને માટેની સમ્મતિ?
અભય કવચ વિકસાવ્યું કોણે ? એ કવચ ભેદાશે કઈ રીતે ? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved