Opinion Magazine
Number of visits: 9447202
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમય હોગા, હમ અચાનક બીત જાએંગે

ધ્રુવ ભટ્ટ|Opinion - Opinion|12 August 2019

આજે સર્વત્ર હિંદુ અને મુસલમાનોની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા હિન્દી કવિ કુંવર નારાયણની એક કવિતા યાદ આવી જાય છે ..

કવિ લખે છે : ‘મારે મુસલમાનોને ખૂબ ધિક્કારવા છે પણ મને "મિર્ઝા ગાલિબ" આડો આવે છે, મારે અંગ્રેજોને પણ ખૂબ ધિક્કારવા છે, પણ મને "શેક્સપિયર" આડો આવે છે’… ‘સાચો સર્જક કોઈને ધિક્કારી શકતો નથી,…'

બહુ લાંબો વિચાર કોઈપણ જાતના ઉશ્કેરાટ વિના કરીએ છીએ, ત્યારે એક વાત તરત સમજાય છે કે સાહિત્ય એ કોઈ એક વિચારધારાનું વહન નથી કરતું, પણ અનેક વિચારધારાઓનું ‘સંગમતીર્થ’ છે …

હું મુસ્લિમ બંધુઓને ધિક્કારવાનું પાપ નહિ કરું .. કારણ કે … દેશના તિરંગી ઝંડાને આકાર આપવામાં રેહાના તૈયબનો હાથ હતો … સહુ પ્રથમવાર ‘જય હિન્દ’નો નારો આબીદ હસન સફરાનીએ આપ્યો હતો .. ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’નો નારો હસરત મોહાનીએ આપ્યો હતો … ‘ભારત છોડો’નો નારો યુસૂફ મહેરઅલીએ’ આપ્યો હતો … દેશભક્તિનું યાદગાર ગીત ‘સરફરોશી કી તમન્ના અબ હમારે દિલમે હૈ’ કવિ બિસ્મિલ અજીમાબાદીએ ૧૯૨૧માં લખ્યું હતું, અને … ‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારા’ એ વિખ્યાત ગીત અલ્લામા ઇકબાલે લખ્યું હતું … આથી થોડા આગળ વધીએ તો ‘મહાભારત’ને યાદગાર ટેલીવિઝન સીરિયલ રાહી માસુમ રઝાએ લખી હતી, દેશભક્તિનાં યાદગાર ગીતો મોહંમદ રફીસાહેબે ગાયાં છે, અરે કૃષ્ણભક્તિનાં ઉત્તમ કાવ્યો મુસ્લિમ રસ ખાને લખ્યા છે … હસરત મોહાની જેણે ચૂપકે ચૂપકે રાત દિન આંસુ બહાના યાદ હૈ’ જેવી વિખ્યાત ગઝલો લખી તે હાથમાં વાંસળી લઈને કાયમ મથુરા જતા હતા.

મહેબૂબ ખાને ‘સન ઓફ ઇન્ડિયા’ ફિલ્મ બનાવી હતી. એનું એક ગીત તમને યાદ છે? ‘નન્હા મુના રાહી હૂં દેશકા સિપાહી હૂં …. બોલો મેરે સંગ જય હિન્દ … જયહિન્દ … જયહિન્દ .. ‘ એ ગીતના કવિ શકીલ બદાયુની મુસલમાન હતા. સંગીતકાર ‘નૌશાદ હતા અને પરદા પર જે આ ગીત ગાય છે તે સાજીદ ખાન પણ મુસલમાન હતો. આ ફિલ્મ ૧૯૬૨માં બની હતી .. દેશની એકતાને ટકાવી રાખવામાં મુસલમાનોનું ‘અદ્દભુત પ્રદાન’ છે એ વાત ભૂલવા જેવી નથી …

અમૃત ઘાયલસાહેબનો એક શેર યાદ છે ?

ના હિંદુ નીકળ્યા, ના મુસલમાન નીકળ્યા,
ચાદર હટાવી જોયું તો ‘ઇન્સાન’ નીકળ્યા.

https://www.facebook.com/dhruvbhatt56

કુંવર નારાયણની આ કવિતાની ચંદ પંક્તિઓ :

'एक अजीब सी मुश्किल में हूं इन दिनों-
मेरी भरपूर नफरत कर सकने की ताकत
दिनों-दिन क्षीण पड़ती जा रही,


मुसलमानों से नफ़रत करने चलता
तो सामने ग़ालिब आकर खड़े हो जाते
अब आप ही बताइए किसी की कुछ चलती है
उनके सामने?


अंग्रेजों से नफ़रत करना चाहता
जिन्होंने दो सदी हम पर राज किया
तो शेक्सपियर आड़े आ जाते
जिनके मुझ पर न जाने कितने अहसान हैं


और वह प्रेमिका
जिससे मुझे पहला धोखा हुआ था
मिल जाए तो उसका खून कर दूं!
मिलती भी है, मगर
कभी मित्र, कभी मां, कभी बहन की तरह
तो प्यार का घूंट पीकर रह जाता ….

(इन दिनों : 2002)

Loading

12 August 2019 admin
← નાનાભાઈનાં મોટાં કામ
પાપાની દીકરી →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved