પ્રકાશોત્સવ 'કૃષ્ણાદિત્ય'|Opinion - Opinion|2 September 2019 આગ્રહો અવશ્ય પૂર્વગ્રહ નહીં, કહેવું પડે તે કહેવું, જે તરફ સહી; વાચા અર્પવા પ્રયત્નશીલ સતત, છેલ્લે ઊભેલ મૂક માનવી આહને, સલામ એવા શબ્દને પ્રકાશનાર શાહને. બોસ્ટન સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2019; પૃ. 14