માણસ થઈને 'કૃષ્ણાદિત્ય'|Opinion - Opinion|1 February 2021 કીટાણુએ કેર કર્યો છે વિષાણુ થઈને પ્રતિકાર કરીએ સંપીને પૂરા માણસ થઈને. ના ભેદભાવ હાનિમાં વિષમય કીટાણુને ભેદભાવની રેખા ભૂંસીને માણસ થઈને. સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2021; પૃ. 07