Opinion Magazine
Number of visits: 9448781
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાલેલકર સન્માન સ્વીકારતાં

કેતન રૂપેરા|Gandhiana|3 February 2017

યુવા સંપાદન સાથી કેતન વિશે શું કહીશું? લાગે છે, સંજય શ્રીપાદ ભાવેના શબ્દોમાં એમને ‘છપાયેલાં પાનાંની પાછળની પ્રતિભા’ (નિરીક્ષક ૧-૧-’૧૭) તરીકે ઓળખાવીએ તે ઠીક જ છે, અને આ છપાયેલાં પાનાંમાં ‘નિરીક્ષક’નો પણ સમાવેશ થાય છે તે અલબત્ત ઉમેરવાનું ન જ હોય. સ્વકલમે ચમકવું એ એક વાત છે, અને અન્ય સામગ્રીને પરિષ્કૃત-સંમાર્જિત રજૂ કરવી તે બીજી વાત છે. કેતન રૂપેરા લેખન અને સંપાદન બંને ક્ષેત્રે એક સરખી ગતિ કરી શકે છે એ અર્થમાં સવ્યસાચી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ના એમના વિશેષાંકોમાં તમને એની સાહેદી મળી રહેશે. કાકાસાહેબની એકસો પચીસી વિદ્યાપીઠ, નવજીવન, આશ્રમ, ગુજરાતી સાહિત્ય પરિષદ સૌ રૂડી પેરે ઊજવી શક્યાં હોત, પણ એ મહેણું ભાંગ્યું અક્ષરદેહના કાકાસાહેબની પ્રસ્તાવનાઓના વિશેષાંકે! આવા આ કેતનને, એમની સમજ મુજબનો પ્રથમ લેખ તેરચૌદ વરસ પર ‘નિરીક્ષક’માં પ્રકાશિત થતાં પોતાને લેખક થયાની લાગણી અનુભવાઈ હતી એવું એક સ્મરણ છે તે હૃદયપૂર્વક સંભારી, અહીં એમનું નવી દિલ્હી ખાતેનું કાલેલકર સન્માન વક્તવ્ય પ્રકાશિત કરતાં ‘નિરીક્ષક’ આનંદ અનુભવે છે. ઇચ્છીએ કે જેમ લેખન તેમ સંપાદન પણ સ્વતંત્ર શિસ્ત, હુન્નર અને કસબ છે એ એક વાત પણ આ નિમિત્તે અંકે થાય.

— "નિરીક્ષક" તંત્રી

સન્માન સ્વીકાર તસવીર, સ્થળ : ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા, રાજઘાટ નજીક, જવાહરલાલ નેહરુ માર્ગ, નવી દિલ્હી

(વિગત : ડાબેથી કુસુમ શાહ (મંત્રી, ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા), રમેશ શર્મા (ગાંધીમાર્ગી સમાજસેવક), પ્રેમપાલ (હિન્દી સાહિત્યકાર), સન્માન સ્વીકારતા કેતન રૂપેરા, મમતા કાલિયા (કવયિત્રી અને લેખિકા), અમરનાથ અમર (નિર્દેશક, દૂરદર્શન)

સાદગી, સહજતા ઔર સૌંદર્ય સે ભરે આજ કે સન્નિધિ સંગોષ્ઠિ સમ્માન સમારોહ કે મુખ્ય અતિથિ શ્રીમતિ મમતાજી (કવયિત્રી અને લેખિકા), વિશિષ્ટ અતિથિ ડૉ. અમરનાથજી (નિર્દેશક, દૂરદર્શન), સમારોહ કે અધ્યક્ષ પ્રેમપાલજી (હિન્દી સાહિત્યકાર), રમેશ શર્માજી (ગાંધીમાર્ગી સમાજસેવક), કુસુમબહેન (મંત્રી, ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા), સભી મહાનુભાવ ઔર સબ કાકાપ્રેમી ઔર વિષ્ણુ પ્રભાકર પ્રેમી શ્રોતાગણ …

ગાંધીજી કે બાદ જિસકી લિખાઈ હંમેશાં સે પસંદ આયી હો ઔર બીસવીં શતાબ્દી મેં ન કેવલ દેશ કી અપિતુ વિશ્વ કી દો મહાન વિભૂતિ – મોહનદાસ કરમચંદ ગાંધી ઔર કવિવર રવીન્દ્રનાથ ટાગોર કે વ્યક્તિત્વ ઔર સાહિત્ય, દોનોં કે સુભગ સંયોજન કે સાથ અપની ભી એક સ્વતંત્ર પ્રતિભા પ્રાપ્ત હો ઐસે કાકાસાહેબ કાલેલકર કે સાથ અપના નામ જુડને સે બહોત હી હર્ષ ઔર આનંદ પ્રતીત કર રહા હું.

જબ યે સમ્માન કી ખબર મુઝે મિલી ઔર પહેલી બાર ઉસકા અભિનંદન પત્ર પઢા તબ ઇસ શરીર મેં સે એક લંબી હલકી ઝનઝનાહટ સી પ્રતીત હુઈ. ઔર ઇસે યોગાનુયોગ હી કહેંગે કી જિસ દિન હમને નવજીવન મેં સે કાકાસાહેબ કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક કી પીડીએફ પાઠકોં કો મેઇલ કી ઉસી દિન યે હર્ષ બરસાની વાલી મેઇલ ભી મુઝે મિલી. ઇસ કે લિયે ‘ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા’ ઔર ‘વિષ્ણુ પ્રભાકર પ્રતિષ્ઠાન’ કા બહોત હી શુક્રગુઝાર હું.

ગુજરાત સે આયા હું તો ઇસ મૌકે પર કાકા ઔર ગુજરાત કે બારે મેં થોડા બહુત જાનને કી સબ કી જિજ્ઞાસા હોગી. તો ઉસે, મૈં અપને ખુદ કે અનુભવ સે હી બયાન કરું.

ગુજરાત મેં આજ ભી કોઈ ભી પુસ્તક મેલે મેં, જહાં નવજીવન કા બુક સ્ટોલ હોતા હૈ, વહાં ગાંધીજી કી આત્મકથા કે બાદ જિન પુસ્તકોં કી બિક્રી સબ સે જ્યાદા હોતી હૈ વો કાકા કી પુસ્તકેં હૈ. જ્ઞાનપીઠ પુરસ્કારપ્રાપ્ત કવિ ઉમાશંકર જોશી, જિસકા ગુજરાતી કવિ ઐસા પરિચય મેં નહીં દુંગા, ક્યું કી ઉન્હોંને હી કાકા કી વિશ્વભારતી કી સંકલ્પના કો અપને શબ્દો મેં યું રખા કી વો કૈસા ગુજરાતી, જો હો કેવલ ગુજરાતી. ઐસે ઉમાશંકર જોશીને અપને ‘સંસ્કૃિત’ સામયિક મેં કાકા કા ચરિત્ર લિખતે હુએ એક સમય કે ગુજરાત કે બારે મેં લિખા થા કી ગુજરાતની હવામાં એમની સંસ્કારમાધુરીનો સ્પર્શ હતો. – ગુજરાત કી હવા મેં કાકા કી સંસ્કારમાધુરી કા સ્પર્શ થા. ઔર આજ ભી જિન કા સાહિત્ય સે કોઈ નાતા ન હો ઐસી કિસી વ્યક્તિ કો તીન યા પાંચ સાહિત્યકાર કે નામ પૂછે જાયેં ઔર વે બતા પાયે, (હાં, આજ કે ગુજરાત મેં ઇતની શર્ત તો રખની હોગી) તો ઉસમેં અન્ય નામ ઇધર-ઉધર હો જાયે, યા આયે ના આયે લેકિન ‘કાકા કાલેલકર’ નામ જરૂર આયેગા.

પત્રકારિતા કે લિહાજ સે થોડી બાત કરેં તો વ્યક્તિગત રૂપ સે કઈ પત્રકાર અપને વિચાર-અભિવ્યક્તિ બડી હિમ્મત સે રખતે હૈ, વૃત્તાંત ઔર ગંભીર લેખ કે અલાવા વ્યંગ-કટાક્ષ કે માધ્યમ સે ભી અન્યાય, શોષણ યા ગૈરરીતિ કે વિરુદ્ધ મેં લિખતે હૈ લેકિન આખિર મેં ચિત્ર – હમ અપના કર્મ કરતે રહે, ફલ કી આશા મત રખેં, ઐસા ઉભર કર આતા હૈ. શાસનવ્યવસ્થા પર ઉસકી કોઈ જ્યાદા અસર નહીં પાઈ જાતી હૈ. ઉસ મેં જો કારણ હૈ વો કોઈ રાજ્ય યા સિર્ફ હમારે દેશ કે નહીં, શાયદ પૂરે વિશ્વ કે કારણ હૈ.

સન્માન સ્વીકારતા વક્તવ્ય આપતા કેતન રૂપેરા

વો કારણ બાજાર હૈ. જરૂરત કી બજાય લાલસા ઔર ઉપયોગ સે જ્યાદા વ્યય કી ઓર ખીંચે જા રહે ઈસ બાજાર સે હમેં તો બચના હી હોગા, સાથ સાથ નઈ પીઢી કો ભી ગાંધીજી કી ‘નઈ તાલીમ’ કી શિક્ષા કે રાસ્તે લે આના હોગા. કાકા, કૃપાલાની જૈસે આચાર્ય ને ઈસી શિક્ષા કો આગે બઢાતે હુએ કઈ રચનાત્મક કાર્યકર તૈયાર કિયે જો ગુજરાત ઔર દેશ કે ગાંવો મેં નીકલ પડે.

મૈં બહુત આનંદિત હું ઇસ બાત કે લિયે કી ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠને ઇસ પથ પર આગે બઢતે હુએ ગ્રામશિલ્પી યોજના તૈયાર કી હૈ. કરીબન દસ સાલોં સે ચલ રહી હૈ. જિસ મેં વિદ્યાપીઠ કે સ્નાતક, શહર ઔર બાજાર કા શિકાર ન બનતે હુએ દૂરદરાજ કે કોઈ એક ગાંવ મેં જાકર બસતે હૈ, ઉસ ગાંવ કે લોગો કે સાથ મિલઝુલકર રહેતે હૈ ઔર ગાંવ કે લોગો કી જરૂરત એવમ્ ગાંધીવિચાર કે આધાર પર ગ્રામસુધાર કા કામ કરતે હૈ. વિદ્યાપીઠ કઈ સાલોં સે અપને સ્નાતકોં કો ગ્રામસેવા કે લિયે મહાદેવ દેસાઈ પુરસ્કાર દેતી હૈ. પહલી જનવરી મહાદેવ દેસાઈ કી જન્મતિથિ હૈ. ઇસ અવસર પર યે પુરસ્કાર અભી તક કે સબ સે નૌજવાન ઔર મેરી હી આસપાસ કે ઉમ્ર કે સ્નાતક જલદીપ ઠાકર કો મિલ રહા હૈ.

તો બાત થી હમારી શાસનવ્યવસ્થા યાની સરકાર ઔર બાજાર કી. વો અપના કામ કરેંગે હી લેકિન, ઔર શાયદ ઉસી કે કારણ હી હમે યાની ગાંધી કે સ્વરાજ વિચાર સે જુડી હુઈ સંસ્થાઓં કો અપને કામ ‘તારી હાક સૂની કોઈ ના આવે’ તો ભી કરતે હી રહેના હૈ.

ક્યોં કી યદી હમ કુછ કરને કા ઠાન લેતે હૈ, કહીં ન કહીં સે, કોઈ ના કોઈ, ઉસ કામ કો આગે બઢાને મેં અપના જો કુછ હો શકે વો પ્રદાન કરતા હૈ, ઐસા હમારા સબકા અનુભવ હોગા. ઐસે હી મેરે ઇસ પુરસ્કાર સે સમ્માનિત હોને કે પીછે જો લોગ હૈ ઉનકો યાદ કરુંગા.

પહેલે મેરે માતા-પિતા, બી.એસસી. કરને કે બાદ એમ.એસસી. કે બદલે મુઝે એમ.જે.એમસી., યાની માસ્ટર ઓફ સાયન્સ કે બદલે માસ્ટર ઑફ જર્નલિઝમ એન્ડ માસ કમ્યૂિનકેશન મેં જાને કે લિયે હાં કહી. હાં, થોડી મસક્કત કરની પડી ઔર વહીં સે પત્રકારિતા શુરુ હો ગઈ. લેકિન ઉસકે કારણ માત્ર શિક્ષક બનને કે બજાય, આજ પત્રકારિતા ઔર શિક્ષા, દોનોં સે જુડ પાયા ઉન કે લિયે આભાર કે કોઈ શબ્દ નહીં હૈ, સિર્ફ વંદન હૈ.

એક અચ્છી બાત યે ભી બની કી જિસ તરહ ઐતિહાસિક ગૂજરાત વિદ્યાપીઠ મેં પત્રકારિતા કા અભ્યાસ કિયા, ઉસી તરહ સ્નાતક કા અભ્યાસ ઐતિહાસિક ગુજરાત કૉલેજ સે હુઆ. જહાં ‘હિંદ છોડો’ આંદોલન કે દૌરાન રાષ્ટ્રધ્વજ લહેરાને પર ઇસ કૉલેજ કે છાત્ર વીર વિનોદ કિનારીવાલા ને અપની જાન ન્યોંચ્છાવર કી થી. ઉસી કૉલેજ મેં નિબંધ ઔર વક્તૃત્વ કે અધ્યક્ષ નીલાબહેન જોશી (વૈસે સંત જ્ઞાનેશ્વર ઔર સાને ગુરુજી પર ઉનકા ગહેરા અભ્યાસ હૈ ઔર ઉન પર લિખા ભી હૈ, લેકિન આજ વો ‘લગે રહો મુન્નાભાઈ’ કે સ્ક્રિપ્ટ રાઇટર અભિજાત જોશી કી માં સે ભી પહચાની જાતી હૈ) ઉનસે મેરી મુલાકાતેં ન બનતી રહેતી તો પત્રકારિતા મેં આને કા વિચાર ભી શાયદ મુઝે ન આતા. નીલાબહેન કો ભી મેરા વંદન.

હમ સબ જાનતે હૈ કિ ગાંધીજી કે જો પત્ર થે વો સમાચારપત્ર નહીં, વિચારપત્ર થે. ગુજરાત મેં ભી થોડે, લેકિન બડે મજબૂત વિચારપત્ર હૈ. પત્રકારિતા કે અભ્યાસ કે દૌરાન ‘નિરીક્ષક’, ‘નયામાર્ગ’, ‘ભૂમિપુત્ર’, ‘દલિત અધિકાર’ જૈસે વિચારપત્રોં એવમ્ ‘ગ્રામગર્જના’ જૈસે ગ્રામીણ અખબાર ઔર ઉસકે તંત્રીઓ કે સત્સંગ કે કારણ, મૈં અપને વિચાર યહાં રખ પાને લાયક બના હું. ઉનકા ધન્યવાદ કરુંગા તો કહેંગે યે હી તો હમારી પત્રકારિતા હૈ.

કિસી ભી વ્યક્તિ કે ઊંચે ઉઠને મેં ઉનકે જીવન મેં શિક્ષક કી બડી ભૂમિકા હોતી હૈ. સ્કૂલ મેં તો ઐસે શિક્ષક મિલે હી લેકિન પત્રકારિતા મેં અશ્વિનકુમાર (જો કાકા કે બડે અભ્યાસી હૈ. કુછ સાલ પહેલે ઉનકા યહાં સન્નિધિ મેં વક્તવ્ય ભી રખા ગયા થા) ઔર પ્રત્યક્ષ રૂપ સે શિક્ષક ન હો કર ભી શિક્ષક કી ભૂમિકા અદા કી ઐસે અંગ્રેજી કે અધ્યાપક સંજય શ્રીપાદ ભાવે ઔર ‘હિંદ સ્વરાજ મંડલ’ સંસ્થા કે વાસુદેવ વોરા કા બહુત બડા પ્રદાન હૈ.

જિસ જિસ અખબાર મેં મૈંને પત્રકારિતા કી ઉસકે તંત્રી-સંપાદક કામ કરતે કરતે હી દોસ્ત ભી બન ગયે ઔર કઈ દોસ્ત ભી ઐસે રહે જિન્હોંને મેરી લિખાઈ મેં સંપાદક કી ભૂમિકા અદા કી, ઐસે પત્રકારમિત્રોને મુઝે અપને રૂપ મેં લિખને-ખિલને કી ભૂમિકા નહીં અદા કી હોતી તો શાયદ પત્રકારિતા છોડ ચુકા હોતા. ઈસ લિયે ઉન સબકા ધન્યવાદ કરના મેરે લિયે ગૌરવ કી બાત હૈ.

આજ જિસ પત્રિકા સે જુડને મેં હી અપને આપ કો સમ્માનિત માનતા હું ઐસા, ‘નવજીવન પ્રકાશન મંદિર’ કા, ખાસ કર કે નઈ પીઢી કો ગાંધીવિચાર સે જોડને કે લિયે શુરુ કિયા ગયા સંપર્કપત્ર ઔર ગાંધીવિચાર કા પ્રસારપત્ર ‘नवजीवनનો અક્ષરદેહ’ કે તંત્રી વિવેક દેસાઈ ઔર પરામર્શક કપિલ રાવલને મુજ પર હંમેશાં વિશ્વાસ રખા હૈ. ઉસી કે કારણ શાયદ હી કોઈ સંપાદક કો પ્રાપ્ત હો ઐસી સ્વતંત્રતા સે સામગ્રી કા ચયન કર પા રહા હું, ઉસ કે લિયે ઉનકા ભી શુક્રિયાદા કરના ચાહુંગા.

ઔર આખિર મેં, મેરી ધર્મપત્ની જિગીષા ઔર પ્યારી બિટીયા ઋજુલ, જિન્હોંને બહોત બાર અપને હિસ્સે કા સમય મુઝે લિખને-પઢને મેં વ્યતિત કરને દિયા. ઉનકે કારણ હી આ જ ઇસ સમારોહ કે અમૂલ્ય અવસર પર ઉનકો સાથ લેકર આપ કે સામને ઉપસ્થિત હું.

એક બાર ફિર, ‘ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા’ ઔર ‘વિષ્ણુ પ્રભાકર પ્રતિષ્ઠાન’ ઔર ઉસસે જુડે સભી વ્યક્તિ કા ધન્યવાદ, જો પૂરે દેશ કે અલગ અલગ હિસ્સે ઔર ક્ષેત્ર મેં અપની અચ્છી નજર બનાયે રખે હૈં. કાકાસાહેબ કી તરહ હમ મેં સે શાયદ હી કિસી ને કભી અપને કામ કે બદલે પુરસ્કાર કી કામના કી હોગી! ઇસી લિયે, યહાં ઉપયુક્ત શબ્દ રખા ગયા હૈ વહ ઍવૉર્ડ યા પારિતોષિક નહીં બલ્કી ‘પ્રોત્સાહન એવમ્ ઉપલબ્ધિયોં કે લિયે સમ્માન’ સમારોહ હૈ.

ઐસે વિચારહેતુ કે સુંદર સમારોહ મેં સમ્માનિત કરને કે લિયે આપ સબ કા બહોત હી ધન્યવાદ.

સન્નિધિ, ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા, રાજઘાટ નજીક, જવાહરલાલ નેહરુ માર્ગ, નવી દિલ્હી

તા. ૩૧-૧૨-૨૦૧૬

તા.ક.

તા. ૧-૧-’૧૭ના ’નિરીક્ષક’માં ’કદર અને નિસબત’ હેઠળ સંજય શ્રીપાદ ભાવેનો સૂક્ષ્મ અવલોકનો સાથેનો સંઘેડાઉતાર લેખ વાંચ્યો. કંઈક અંશે રેખાચિત્ર પણ કહી શકાય એવી આ કાર્યનોંધ વાંચીને ઘણા વડીલો-મિત્રોએ ફોન પર – રૂબરૂ રાજીપો વ્યક્ત કર્યો તો કેટલાક મિત્રોની આંખોના ખૂણા ભીંજવવા જેવી ઘટના પણ બની. આ પ્રતિભાવક માટે પ્રત્યક્ષપણે મિત્ર અને પરોક્ષરૂપે શિક્ષક એવા ભાવેએ જે વિગતો આવરી છે, તેમાં પત્રકારત્વ અને સંપાદન ઉપરાંત પુસ્તકનાં મુદ્રણ અને પ્રકાશનનો પણ સમાવેશ થાય છે. તેનાં બીજ વવાયાં વિદ્યાપીઠમાં પત્રકારત્વના અભ્યાસ (૨૦૦૩-૦૫) દરમિયાન જિતેન્દ્ર દેસાઈનાં વર્ગો ભરતા. તેમની લાક્ષણિક શૈલીમાં દાખલા, બનાવો, સંસ્મરણો અને અનુભવોની વહેંચણી કરતા કરતા લીધેલા વર્ગોએ મૂળરૂપે તો ’મુદ્રક અને પ્રકાશક ગાંધીજી’નો જ પરિચય કરાવ્યો. જેમાં ટેકનોલોજીનો ઉપયોગ લખાણને વાચક સુધી અસરકારકપણે પહોંચાડવા માટે ટેકારૂપ થવાનો છે, એ પ્રાથમિક અને પાયાની સમજણ વિકસી. ત્યારની સમજણ અને અત્યારની અભિવ્યક્તિ કહી શકાય એવી દૃષ્ટિ સ્વતંત્રપણે કામ કરતા કરતા પુસ્તકના લેઆઉટ-ડિઝાઇન, પ્રિન્ટિંગ અને પબ્લિકેશનના કાર્યમાં પરિણમી તેમાં ઘણા વડીલો-મિત્રોનો ફાળો છે. શાર્દૂલ પ્રેસના નીતિનભાઈ, નવજીવનના કપિલભાઈ અને રાજેશભાઈ, યુનિક ઑફસેટના મેહુલભાઈ, ડિઝાઇનર મિત્ર ધીરેન પંચાલ અને સચીન પટેલ તથા ગાંધીવિચાર અને સંશોધનમાં સૂઝ ધરાવતા મિત્રો કિરણ કાપુરે અને સોહમ પટેલ સાથેના વખતોવખતના સંવાદે આ મૂળ વિચારને વળગી રહેવામાં સહકાર અને માર્ગદર્શન પૂરાં પાડ્યા છે. આ નિમિત્તે તેમનું સ્મરણ કરવું રહે છે.

Email : ket.rupera@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 02 ફેબ્રુઆરી 2017; પૃ. 18-19

Loading

3 February 2017 admin
← સૂતર કાંતવામાં કાચું ક્યાં કપાયું?
‘ગુપ્ત દાન’ ઉર્ફે કાળા ધનનું વિકેન્દ્રીકરણ! →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved