ચલો ચલો, ચલે ચલો
ના તુમ્હારે લિએ બસ હૈ,
ના તુમ્હારે લિએ રેલવે હૈ,
હવાઈ જહાજ તો કતઈ નહીં હૈ.
જો યહાંકે હૈં
ઉન સબકે લિએ સડકોંકા જાલ ફૈલા હુઆ હૈ
ચલો, ચલે ચલો ઉસ પર
ઔર પહૂઁચ સકતે હો તો પહૂંચો અપને ઘર
હમને તો સુની આપકી અરજી
અબ આપકી મરજી
કિરાયા ના દે સકો
તો કૈસે બૈઠ સકતે હો રેલવે મેં!
યહ હિન્દુસ્તાનકી રેલવે હૈ
ઉસ પર દેશકી પ્રજાકા હક હૈ,
બગૈર કિરાયા જાના, હૈ પ્રજાકા દ્રોહ
ના હમ ઔર ના આપ કર સકતે હૈં ઐસા દ્રોહ
કૌન કરના ચાહેગા દેશ દ્રોહ?
ચલો, ચલે ચલો
આગે આગે ઔર હૈં રાસ્તે
જા સકતે હો કહીં ભી
પર સોચો જરા
પાંવ, પાંવ હૈ, પહિયા નહીં,
ગાઁવ ગાઁવ હૈ, નગર નહીં,
ફિર ના કહેના
કામ દો, રોજી રોટી દો!
આપ ડિજિટલ બનના નહીં ચાહતે તો
આપ આત્મનિર્ભર બનના નહીં ચાહતે તો
ક્યા કર સકતે હૈં હમ?
વિકાસ તો જારી રખના હી પડેગા,
જગદ્ગુરુ બનના હી પડેગા।
ચલો, ચલે ચલો આગે ઔર આગે
મરતે મરતે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 21 મે 2020
![]()


ગયા વર્ષના ઓક્ટોબર મહિનાની ૧૮મી તારીખે (તારીખ અને વરસ પર ફરી એકવાર નજર કરો. આજથી સાત મહિના પહેલાં અને ચીનમાં કોરોના વાઈરસ જોવા મળ્યો એના બે મહિના પહેલાં) ‘ઇવેન્ટ ૨૦૧ : અ ગોલ્બ્લ પેન્ડેમિક એક્સરસાઈઝ’ નામની એક પરિષદ મળી હતી. પરિષદનું આયોજન ‘જૉહ્ન્સ હોપકિન્સ સેન્ટર ફૉર હેલ્થ સિક્યૉરિટી’એ ‘વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન’ સાથે મળીને કર્યું હતું. એ એકસરસાઈઝ માટેની પરિષદમાં જગતભરના વિખ્યાત વિષાણુ-વિજ્ઞાનીઓ ભેગા મળ્યા હતા. જગત જે રીતે નજીક આવી રહ્યું છે, જે રીતે લોકોની જીવનશૈલી બદલાઈ રહી છે, જે રીતે પર્યાવરણના પ્રશ્નો પેદા થઈ રહ્યા છે એ જોતાં નવા યુગમાં આરોગ્યને લગતા નવા પ્રશ્નો પેદા થઈ શકે છે અને એનું કારણ સમયાંતરે પેદા થતા નવા નવા વાઈરસ હશે.
ઇવેન્ટ ૨૦૧ : અ ગોલ્બ્લ પેન્ડેમિક એક્સરસાઈઝમાં કહેવામાં આવ્યું હતું કે હવે પછી વાઈરસોના કારણે આરોગ્યની જે સમસ્યા પેદા થશે એ દરેક અર્થમાં વૈશ્વિક હશે અને કોઈ એક દેશ પૂરતી સીમિત નહીં હોય. ઉપદ્રવ ફેલાવાની ઝડપ પણ ઘણી વધારે હશે, કારણ કે જગત ખૂબ નજીક આવી ગયું છે. આ સ્થિતિમાં જગતની સરકારો, કોર્પોરેટ કંપનીઓ, આરોગ્યના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જેવી જાગતિક સંસ્થાઓ અને મીડિયા વચ્ચે પરસ્પર સહયોગનું નેટવર્ક વિકસાવવું જરૂરી છે. જો આ રીતનો સહિયારો પ્રયત્ન નહીં કરવામાં આવે તો જગત ઉપર સહિયારી આફત આવી શકે એમ છે. અર્થતંત્ર, શાસનનું સ્વરૂપ અને ગુણવત્તા તેમ જ આંતરરાષ્ટ્રીય સંબંધો પર તેની સૌથી વધુ અસર થશે.
હું બહારના વરંડામાં બેઠી હતી. મંદિરમાં આરતી થતી હતી તે વેળા એક રમૂજી બનાવ બન્યો.