બે મુક્તકો 'કૃષ્ણાદિત્ય'|Poetry|16 September 2021 ‘કીડીને કણ હાથીને મણ’ આહારવ્યવસ્થાની વાત નથી, ભારવહનના કર્તવ્યની એક સામાજિક વ્યાખ્યા છે. • નિર્દોષ સંતાન પર સોટી પડે, સોળ માભોમના તન પર ઊઠે. સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 16