પુનર્જન્મ ભરત વિઝુંડા|Poetry|16 July 2021 જે લોકો પુનર્જન્મમાં માને છે એમાંથી એકવીસમી સદીમાં મર્યાં એ વિરોધી ધર્મમાં જન્મે છે. પહેલા ગાળો આપતા હતા, હવે ગાળો ખાય છે. સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 16