નિરંજન ભગતને જન્મદિને ઉમાશંકર જોશી|Poetry|17 February 2018 (બર્ટ્રાન્ડ રસેલના જન્મદિવસે) જ્ઞાન, પ્રેમ, બંધુતા, એ સિવાય જિંદગી નરી પંગુતા. અનિદ્ર ચિત્ત, હૃદયમહાર્ણવે વિરાટ ખળભળાટ, કર્મની વિદ્યુત-લકીર એ જ એક આત્મશાંતિ શોધતા પ્રબુદ્ધ …. અમદાવાદ, ૧૮-૫-૧૯૬૭ સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2018; પૃ. 04