બહુ મોટી સેવા થઈ.
સરોજબહેનનાં આપણે ઋણી રહીશું.
તમારો આભાર, તમને મારાથી જુદા પાડીને માનતો નથી.
એક નાનું અવલોકન :1925માં સરદાર એ પ્રયોગ ચલણી થયો ન હતો. બને કે 1925ની નોંધો પાછળથી ફેર કરતી વખતે પ્રભુલાલભાઈએ તે પશ્ચાદવર્તી ધોરણે વાપર્યો હોય.
ગમે તેમ પણ હમણાં હૃદયના અશ્રુઅભિનંદન.